Header Ads

માંડવરાયજી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો

by November 15, 2020
મુળી માંડવરાયજી મંદિરે દર વર્ષની જેમ આજે પણ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો દિવાળી તેમજ બેસતું વર્ષ આજે સાથે હોવાથી મંદિરમાં ...Read More

સ્વામિનારાયણ મંદિરે હનુમાનજી મહારાજને અન્નકૂટ ધરાવવામાં આવ્યો

by November 14, 2020
કાળી ચૌદશ એટલે અસુરી શક્તિ નો નાશ અને મહાકાળી તેમજ હનુમાનજી નો આરાધના દિવસ હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સ્વામિનારાયણ...Read More

આજે મુળી માંડવરાયજી મંદિરે કેલેન્ડર વિમોચન

by November 13, 2020
મૂળી ક્ષત્રિય સમાજના કેલેન્ડરનું આજે વિમોચન મૂળી ક્ષત્રિય સમાજ દ્વારા દ્વિતીય કેલેન્ડર વિમોચન અને નૂતનવર્ષે માંડવરાયજી મંદિરે અન...Read More

ભાવનગર ખાતે તખ્તસિંહજી પરમાર (ગુરુજી)નાં નામે એક માર્ગનું લોકાર્પણ

by November 09, 2020
મુળી ચોવીસીનું ગૌરવ તેમજ ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય તજજ્ઞ ભાવનગર અને સૌરાષ્ટ્રના ગુજરાતી ભાષાના ચાહક પ્રશંષક સમગ્ર વિધ્યાર્થી વર...Read More

એક તેતરના કારણે અનેક પરમારોએ પોતાના લીલા માથા આપી દીધા આનાથી મોટી જીવદયા કઇ હોય શકે - રાજુબાપુ (શિવ કથાકાર)

by November 09, 2020
મૂળીના પરમાર પરિવાર દ્રારા શિવકથાનું આયોજન કરાયુ હતુ જેમાં કથાકાર રાજુબાપુ દ્રારા જોમબાઇમાંની વાત કહી એક તેતરને કારણે અનેક લોકોએ...Read More

સાવજનું દાન

by November 02, 2017
મુળીની પાટ પર ચાંચોજીએ આપેલ સાવજ નું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂ...Read More

Search This Blog

Pages

Powered by Blogger.