Header Ads

મુળી ક્ષત્રીય સમાજ અને વેપારીમંડળ દ્વારા એસપીનું સન્માન કરવામાં આવ્યું

by يونيو 24, 2021
મૂળી પોલીસ સ્ટેશનના વાર્ષીક ઈન્સપેકશન દરમિયાન જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા મૂળી પધારતા લોકદરબારનું આયોજન કરાયુ હતુ જેમાં સ્થ...Read More

શ્રી હરિ કૃષ્ણ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણ દેવના કેસર જળાભિષેક કરવામાં આવ્યાં

by يونيو 24, 2021
મુળી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે જેઠ સુદ પુર્ણિમા ના દિવસે આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદની આજ્ઞાથી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણ દે...Read More

મુળી તેજેન્દ્પ્રસાદજી હાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ

by يونيو 24, 2021
હાલ કોરોના કાળના લઈને આખા દેશમાં જ્યારે શાળા કોલેજો બંધ હાલતમાં રહી છે ત્યારે ઘણી શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે એ સ્વાભાવિક ...Read More

મુળી તેજેન્દ્પ્રસાદજી હાઇસ્કૂલનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું

by يونيو 23, 2021
માં સરસ્વતીનું ધામ કહી શકાય એવી સ્કુલને જ્યારે એક ઉમદા આચાર્ય રુપે એક સાચા આરાધક મળે ત્યારે એ સ્કુલ ની કાયા પલટ થઈ જાય છે ત્યારે...Read More

ગામડું જીવે છે

by مايو 28, 2021
આમ તો હું તાલુકામાં જીવેલો પરંતુ આજે પણ ગામડામાં જીવવાની મહેચ્છા ખરી પંખીના માળા જેવું ગામ, પક્ષીઓના કલરવ સાથે પડતી સવાર, ગાયોને...Read More

જીવદયા ગૃપ દ્વારા ઘોડીને બચાવવા દિવસ રાત એક કરી નાખ્યા

by مايو 08, 2021
આજે જ્યારે માણસ માણસની પાસે જતા ડરે છે ત્યારે એક જીવદયા અને અશ્વપ્રેમ ની ઘટના સામે આવી રહી છે  મધ્યકાળમાં તો અશ્વ સાથેના માનવ સં...Read More

મૂળીના ગઢાદ ગામે જ્ઞાનવાવે અગીયાર હજાર હનુમાન ચાલીસા પાઠ અને હવન કરાયો

by نوفمبر 24, 2020
  ગઢાદ ગામ પાસે આવેલ ઐતિહાસીક જ્ઞાન વાવે રમણીય હનુમાનજી મહારાજનું પવિત્ર મંદિર આવેલ છે. જયાં દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્...Read More

સ્વામિનારાયણ મંદિર મુળી ખાતે ભવ્ય અન્નકૂટ

by نوفمبر 15, 2020
શ્રી સ્વામિનારાયણ મંદિર મુળી ખાતે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો, મુળી ધામ જ્યા ઇષ્ટદેવ માંડવરાયજી તથા શ્રી સ્વામિનારાયણ ભગવાન ના બેસણા છે એવા...Read More

માંડવરાયજી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો

by نوفمبر 15, 2020
મુળી માંડવરાયજી મંદિરે દર વર્ષની જેમ આજે પણ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો દિવાળી તેમજ બેસતું વર્ષ આજે સાથે હોવાથી મંદિરમાં ...Read More

સ્વામિનારાયણ મંદિરે હનુમાનજી મહારાજને અન્નકૂટ ધરાવવામાં આવ્યો

by نوفمبر 14, 2020
કાળી ચૌદશ એટલે અસુરી શક્તિ નો નાશ અને મહાકાળી તેમજ હનુમાનજી નો આરાધના દિવસ હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સ્વામિનારાયણ...Read More

આજે મુળી માંડવરાયજી મંદિરે કેલેન્ડર વિમોચન

by نوفمبر 13, 2020
મૂળી ક્ષત્રિય સમાજના કેલેન્ડરનું આજે વિમોચન મૂળી ક્ષત્રિય સમાજ દ્વારા દ્વિતીય કેલેન્ડર વિમોચન અને નૂતનવર્ષે માંડવરાયજી મંદિરે અન...Read More

ભાવનગર ખાતે તખ્તસિંહજી પરમાર (ગુરુજી)નાં નામે એક માર્ગનું લોકાર્પણ

by نوفمبر 09, 2020
મુળી ચોવીસીનું ગૌરવ તેમજ ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય તજજ્ઞ ભાવનગર અને સૌરાષ્ટ્રના ગુજરાતી ભાષાના ચાહક પ્રશંષક સમગ્ર વિધ્યાર્થી વર...Read More

એક તેતરના કારણે અનેક પરમારોએ પોતાના લીલા માથા આપી દીધા આનાથી મોટી જીવદયા કઇ હોય શકે - રાજુબાપુ (શિવ કથાકાર)

by نوفمبر 09, 2020
મૂળીના પરમાર પરિવાર દ્રારા શિવકથાનું આયોજન કરાયુ હતુ જેમાં કથાકાર રાજુબાપુ દ્રારા જોમબાઇમાંની વાત કહી એક તેતરને કારણે અનેક લોકોએ...Read More

સાવજનું દાન

by نوفمبر 02, 2017
મુળીની પાટ પર ચાંચોજીએ આપેલ સાવજ નું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂ...Read More

بحث هذه المدونة الإلكترونية

أرشيف المدونة الإلكترونية

Pages

يتم التشغيل بواسطة Blogger.